કૃષિ વાર્તાAgrostar
પીએમ-કિશાન યોજના: એક કરોડ ખેડૂતોના ખાતામાં રૂ. 2,000 નું સફળ ટ્રાન્સફર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી કિશાન સમ્માન નિધિ (પીએમ-કિશન) યોજના હેઠળ એક કરોડ ખેડૂતોના ખાતામાં રૂ. 2,000નું પ્રથમ ટ્રાન્સફર કર્યું . રૂ. 2,000 નો પ્રથમ હપ્તો 1.01 કરોડ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો અને બાકીના લોકોને પણ જલ્દીથી પ્રાપ્ત કરશે.
મોદીએ ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ગ્રાઉન્ડમાં એક સભાને જણાવ્યું હતું કે, "યોજના હેઠળ નાણાંની પ્રથમ હપ્તા ની રકમ ખેડૂતોના બેંક ખાતાઓમાં સીધી જ જમા કરવામાં આવી છે ... જે લોકોને રકમ પ્રાપ્ત થઇ નથી તેમને તે જલ્દી જ મળશે."