પશુપાલનએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
સરગવો પશુ માટે નો ઉત્તમ ચારો !
• મોરિંગા એટલે કે સરગવો પશુઓ માટે વિવિધ પ્રકારે ઉપયોગ માં લઇ શકાય છે. જેમ કે,લીલા ચારા સ્વરૂપે, સુકવી ને અને મકાઈ ની સાથે સાયલેજ બનાવી ને પશુ ને ખવડાવી શકાય છે.
• મોરિંગા ના ચારા ને 1-2 સે.મી.ના કદમાં કાપી અને અન્ય ઘાસચારાના પાકની જેમ જ પશુ ને ખવડાવી શકાય છે.
• મોરિંગા એ કઠોળ પાક ની જેમ જ ઉત્તમ પૌષ્ટિક હોય છે.
આપેલ પશુપાલન માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય પશુપાલક મિત્રો ને વધુ ને વધુ શેર કરો.