આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
સંતરા,મોસંબીમાં આંબીયા ઋતનું વ્યવસ્થાપન
આંબીયા ઋતમાં લણણી કરવા માટે પાણીની પુરતી ખેંચ હોય તેવી ફળ વાડીમાં સેન્દ્રિય અને રાસાયણિક ખાતર આપીને આંતર ખેડ કરવી અને પછી પિયત આપવી
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.