AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
રીંગણમાં આવતો ઘટિયા પાનનો રોગ
આ ઉનાળામાં સવિષેશ જોવા મળે છે. રોગનો ફેલાવો રીંગણના લીલા તડતડિયા કરતા હોવાથી આ જીવાતને કાબૂમાં રાખવી. એક વાર છોડ આ રોગથી અસર પામે પછી તેની કોઇ દવા નથી. આવા રોગનો આગળ ઉપર ફેલાતો અટકાવવા માટે અસર પામેલ છોડ ખેતરમાંથી કાઢી નાંખી બાળી દેવા.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
23
1
અન્ય લેખો