પશુ પર બાહ્ય પરોપજીવીના નિયંત્રણ માટે ઘરેલુ ઉપચારમાં 250 ગ્રામ મીઠું ૪ લિટર પાણીમાં ઉમેરીને જ્યાં પશુ ને પરોપજીવી ચોટેલ હોય ત્યાં બનાવેલ દ્વાવણ નું પાણી નાખીને સાફ કરવું આવું અઠવાડિયે ૪-૫ વાર કરવું.
આ માહિતીને લાઈક કરીને અને અન્ય મિત્રો સાથે શેર કરો.