બાગાયતએગ્રીકલ્ચર ગુરુજી
ચાલો જાણીએ શેરડીનો વિકાસ કેવી રીતે વધારવો!
સૌ પ્રથમ ખેડૂત ભાઈઓએ પોતાના પાકને નિંદામણમુક્ત રાખવો.
શેરડીના પાકમાં સિંચાઈનું યોગ્ય વ્યવસ્થાપન કરવું.
નીંદણ પછી, 12:32:16 @ 50 કિલો, 25 કિલો યુરિયા, 4 કિલો બાયોવીટા દાણાદાર અને 3 કિલો સલ્ફર સારી રીતે મિક્ષ કરીને એક એકર માં જમીનમાં આપવું.
શેરડીના વિકાસ માટે આ વિડિયો અવશ્ય જુઓ.
સંદર્ભ: એગ્રીકલ્ચર ગુરુજી
આપેલ માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.