આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
દ્રાક્ષના વેલાનું લણણી પછી વ્યવસ્થાપન
દ્રાક્ષની લણણી થઇ ગયા પછી વેલાંને વધુ પિયત આપવી અને દ્રાવ્ય19:19:19 તથા સુક્ષ્મ પોષક તત્વોનો છંટકાવ કરવો જેથી વેલા પર તણાવ ઓછો થાય અને પાંદડા વ્યવસ્થિત રીતે ખોરાકનું ઉત્પાદન કરી શકે.
જો દ્રાક્ષ માટે સલાહ તમારા માટે ઉપયોગી છે તો પીળા અંગુઠા/લાઇક દબાઓ, એ