AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડુંગળી પર નિકાસ હટાવવાની સંભાવના
કૃષિ વાર્તાપ્રભાત
ડુંગળી પર નિકાસ હટાવવાની સંભાવના
ડુંગળીનો હવે નવો માલ સ્ટોક મોટા પ્રમાણમાં બજારમાં આવી રહ્યો છે. તેથી ડુંગળીના ભાવ ઘટવાની ધારણા છે.પરિણામે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની સંભાવના છે. જાહેર વિતરણ વિભાગના અધિકારીઓએ સંકેત આપ્યો છે કે એકવાર નવી ડુંગળી બજારમાં આવશે પછી ડુંગળીના ભાવમાં વધારો થશે નહીં. ગયા મહિને ડુંગળી તૈયાર થયા બાદ ભાવ રૂ.160 પ્રતિ કિલોગ્રામ થઇ ગયો હતો. તેને ઘટાડવા સરકારે ડુંગળીની નિકાસ તેમજ ડુંગળીની આયાત રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ડુંગળીના ભાવમાં રૂ.50-60 નીચે આવી ગયા છે. આયાત ડુંગળીને ઘણા રાજ્યો દ્વારા અસ્વીકાર કરવામાં આવ્યો છે.
પરિણામે, ઘરેલુ અને ડુંગળીના ભંડાર સપ્લાયમાં વધારો થઈ રહ્યો છે. તેથી ડુંગળીના ભાવ ઘટતાં અટકાવવા કેટલાક પ્રકારે ડુંગળીની નિકાસ કરવાની જરૂરિયાત ઉભી કરવામાં આવી હોવાનું ખેડૂત સંગઠનોએ જણાવ્યું છે. સંદર્ભ: પ્રભાત 26 જાન્યુઆરી 2020 જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને લાઈક કરો અને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
547
0
અન્ય લેખો