AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શું તમે જાણો છો?
રમૂજીટાઈમપાસ
શું તમે જાણો છો?
1. જો પવનની ઝડપ 15 કિ.મી. થી વધુ હોય તો ખેતરમાં ફુગનાશક કે નિંદામણનાશક દવાનો છંટકાવ કરવો નહીં. 2 કેન્દ્રિય ચોખા સંશોધન સંસ્થા કટક માં છે. 3. બટલરે શેરડીમાં લાલ સડા ના રોગનું નામ આવ્યું. 4 કેરી વિટામીન એ અને સી નું શ્રેષ્ઠ સ્ત્રોત છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
257
0
અન્ય લેખો