AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શું તમે જાણો છો?
રમૂજીટાઈમપાસ
શું તમે જાણો છો?
1. ભારતની પ્રથમ ભૂ-પરીક્ષણ પ્રયોગશાળાની શરૂઆત 1955-56માં આઇએઆરઆઇ(IARI) , નવી દિલ્હી ખાતે કરવામાં આવી હતી. 2. ભારતમાં સૌથી વધુ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (83 કેવિકે) ઉત્તર પ્રદેશમાં આવેલા છે. 3. ઉચ્ચ તાપમાનના કારણે દ્રાક્ષના ફળમાં પીંક બેરી ફોર્મેશન થાય છે. 4. ડાંગરના પાકની ખેતી કરવા માટે 21-23% ભેજની માત્રા જરૂરી છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
279
0
અન્ય લેખો