રમૂજીટાઈમપાસ
શું તમે જાણો છો?
.રાષ્ટ્રીય બીજ નિગમની સ્થાપના માર્ચ 1963માં કરવામાં આવી હતી._x000D_
• 2 ઑક્ટોબર, 1969 ના રોજ ભારતીય બિયારણનો કાયદો અમલમાં આવ્યો હતો._x000D_
• જુલાઈ 1963 માં, રાષ્ટ્રીય બીજ નિગમ કાર્યરત બન્યું._x000D_
• રાષ્ટ્રીય બીજ નિગમનું મુખ્યમથક દિલ્હીના પુસા કેમ્પસમાં છે.