આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ભીંડામાં પાન કથીરીનું નિયંત્રણ
ભીંડામાં પાન કથીરી (માઇટ્સ)નો ઉપદ્રવ આવી શકે છે. ઉપદ્રવ વધતો જણાય ત્યારે ફેનાઝાક્વીન ૧૦ ઇસી ૧૦ મિલિ અથવા સ્પાયરોમેસીફેન ૨૨.૯ એસસી ૧૦ મિલિ અથવા વેટેબલ સલ્ફર ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.