AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
દિવેલામાં ધોડિયા ઇયળ કે પાન ખાનાર ઇયળ નું નિયંત્રણ
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
દિવેલામાં ધોડિયા ઇયળ કે પાન ખાનાર ઇયળ નું નિયંત્રણ
આ બન્ને ઇયળો ખૂબ જ ખાઉધરી હોવાથી છોડ ઝાંખરા જેવો બનાવી દે છે. નિયંત્રણ માટે ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલિ અથવા ઇન્ડોક્ષાકાર્બ ૧૪.૫ એસી ૫ મિલિ અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ ડબલ્યુજી ૪ ગ્રા પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
74
0