એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મગફળીમાં પાન ખાનાર ઇયળ !
વાતાવરણમાં ભેજનું પ્રમાણ લાંબો સમય સુધી વધુ રહે તો જીવાતનો ઉપદ્રવ વધુ જોવા મળે છે. બપોરનાં સમયમાં ઈયળો છોડના થડની આજુ-બાજુની જમીનની તીરાડમાં ભરાઈ રહે છે. જયારે રાત્રિ દરમ્યાન ખોરાક માટે બહાર આવે છે. મગફળીમાં સૂયા તેમજ ડોડવા સમયે ૫ણ નુકસાન કરે છે. વધારે પ્રમાણમાં હોય તો થાયોમેથોક્ષામ ૧૨.૬% + લેમડા સાયહેલોથ્રિન ૯.૫% ઝેડસી ૩ મિલિ પ્રતિ ૧૦ લિ પાણી પ્રમાણે છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.