કૃષિ વાર્તાAgrostar
2030 સુધીમાં 2.6 કરોડ હેક્ટર ઉજ્જડ જમીનને ફળદ્રુપ બનાવવામાં આવશે: પીએમ મોદી
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત 2030 સુધીમાં 2.6 કરોડ હેકટર ઉજ્જડ જમીનને ફળદ્રુપ બનાવશે. મોદીએ યુનાઇટેડ નેશન્સ રણ નિવારણ સંમેલન (યુએનસીસીડી) ના સભ્ય દેશોની 2 સપ્ટેમ્બરથી ગ્રેટર નોઈડામાં 14 મી સમિટ બેઠકમાં જણાવ્યું હતું કે હું વૈશ્વિક ભૂમિ એજન્ડા અંગે પ્રતિબદ્ધતા જાહેર કરવા માંગુ છું.