AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
સોયાબીન પાક માટે ખાતર વ્યવસ્થાપન !
🌱 સોયાબીન ની ખેતી હવે ધીમે ધીમે ગુજરાતના ખેડૂતો વધુ ને વધુ વાવેતર વિસ્તાર વધારી રહ્યા છે તો આ પાકમાં યોગ્યક્ષમ ખાતર વ્યવસ્થાપન કેવી રીતે કરી શકાય, ક્યાં ખાતરો કેટલા પ્રમાણમાં આપવા તેના વિષે જણાવી રહ્યાં છે કૃષિ એક્સપર્ટ. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
17
3