આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
સોયાબીનમાં પાન ખાનાર ઈયરનું નિયંત્રણ
સોયાબીનમાં પાન ખાનાર ઈયરના નિયંત્રણ માટે ક્લોરાનત્રીનીલીપ્રોલ ૧૮.૫ % SC @ ૭ મિલી / પંપ અથવા ફ્લુંબેન્ડેમાઈડ ૨૦ % WDG @ ૭ મિલી/પંપ પ્રમાણે છંટકાવ કરવો તદ ઉપરાંત કેમિકલ નિયંત્રણ સિવાય ફેરોમેન ટ્રેપ નો પણ ઉપયોગ કરવાથી અસરકારક નિયંત્રણ થઇ શકે છે.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય સોયાબીન ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.