કૃષિ વાર્તાAgrostar
સેટેલાઇટ થી થશે નુકશાન થયેલ પાકનો અંદાજ, ખેડૂતોને થશે ફાયદો
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી કૈલાસ ચૌધરીએ, ખેડુતોને રાહત આપતા જણાવ્યું હતું કે જે ખેડુતોના પાક હવામાન કે આપત્તિઓને લીધે બરબાદ થયા છે, તેમની આકારણી સેટેલાઇટ દ્વારા કરવામાં આવશે. આનાથી ખેડુતોને પાક વીમા યોજનાનો લાભ મળી શકશે, સાથે જ પાક વળતરમાં પારદર્શિતા પણ આવશે.