આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
“સાયનોપાયરેફેન ૩૦ એસસી” એક નવી કથીરીનાશક
તાજેતરમાં સાયનોપાયરેફેન, એક નવી કથીરીનાશક મળતી થઇ છે, જે મરચીના પાકમાં આવતી કથીરીનું અસરકાર નિયંત્રણ કરે છે. જેનો છંટકાવ ૫ મિલિ પ્રતિ ૧૦ લિ પાણી પ્રમાણે કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુમિત્રો સાથે તેને શેર કરો.