AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
“સાયનોપાયરેફેન ૩૦ એસસી” એક નવી કથીરીનાશક
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
“સાયનોપાયરેફેન ૩૦ એસસી” એક નવી કથીરીનાશક
તાજેતરમાં સાયનોપાયરેફેન, એક નવી કથીરીનાશક મળતી થઇ છે, જે મરચીના પાકમાં આવતી કથીરીનું અસરકાર નિયંત્રણ કરે છે. જેનો છંટકાવ ૫ મિલિ પ્રતિ ૧૦ લિ પાણી પ્રમાણે કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુમિત્રો સાથે તેને શેર કરો.
23
0
અન્ય લેખો