બાગાયતબીહાર કૃષિ યુનિવર્સિટી સબૌર
સાંકડા અંતરે વાવેતર
1) વધુ રોપાઓનું વાવેતર કરી શકાય છે અને ઓછી જગ્યામાં વધુ ઉત્પાદન મેળવી શકાય.
2) આ પદ્ધતિથી આપણે વધુ સારા ગુણવત્તાવાળા ફળ મેળવી શકીએ.
સંદર્ભ -બીહાર કૃષિ યુનિવર્સિટી સબૌર
આ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.