AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સંતરાના બાગમાં ગુંદરિયા રોગના નિવારણ માટે
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
સંતરાના બાગમાં ગુંદરિયા રોગના નિવારણ માટે
નારંગીના પાકમાં ગુંદરીયો રોગ એક સામાન્ય સમસ્યા છે. તેના નિયંત્રણ માટે થડ સાફ કરીને તેમાં કોપર યુક્ત ફૂગનાશક અને કાસુગેમિસિન ભેળવીને ગુંદરીયો સ્ત્રાવ થતો હોય તે જગ્યાએ થડમાં રેડવું.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
138
3
અન્ય લેખો