ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
શેરડીમાં ડુંખ કોરી ખાનાર ઈયળના નિયંત્રણ માટે ઉપાય
ઉનાળામાં એટલે કે માર્ચથી મે મહિનાની ખેતીમાં શેરડીના પાકમાં ડુંખ કોરી ખાનાર ઈયળનો પ્રકોપ વધુ હોય છે કારણ કે વધુ તાપમાન હોવાથી પાકની રોગપ્રતિકારશક્તિ ઓછી હોય છે અને ઈયળના ઈંડા ખાનાર મિત્ર જીવાતોની સંખ્યા પણ ઓછી હોય છે.
તેથી શેરડીની નવી ફૂટ (રટૂન) 15 ફેબ્રુ