ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
શેરડીના સાંઠા પર પ્રકિયા
શેરડીના બીજ ઉપચાર પછી શેરડીના સાંઠાનું વાવેતર થવું જોઇએ જેથી રોગ અને જીવાતના બનાવ ન બને.
રાસાયણિક બીજ ઉપચાર
100 લિટર પાણીમાં 100 ગ્રામ કાર્બેનડાઝીમ (બાવીસ્ટીન) અને 250 મિલી કલોરપાયરીફોસ ભેળવો અને 10-15 મિનિટ માટે શેરડીના સાંઠાને ડૂબાવો.
ફાયદો:-
१) શેરડીના સાંઠા અથવા બીજ દ્વારા ફેલાતા રોગો નિયંત્રિત કરી શકાય છે. (મૂળમાં સડો અને સાંઠાન