ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
શેરડીના સાંઠાનું વાવેતર અને વ્યવસ્થાપન
“શુદ્ધ બીજમાંથી રસદાર અને સારા ફળો મળે છે” આ સંત તુકારામ મહારાજની કહેવત પ્રમાણે શેરડી અથવા કોઈ પણ પાકની ગુણવત્તા તેના બીજ પર આધાર રાખે છે. ગુજરાતમાં શેરડીનું ઉત્પાદન દિવસે દિવસે ઘટતું જાય છે. તે માટે એક કારણ છે સાંઠાની ગુણવત્તા માટે બેદરકારી. ઘણી વાર કાર
બીજા ખેડાણ પહેલાં 2 ટ્રોલી સારું કોહવાયેલું છાણીયું ખાતર નાખવું આવશ્યક છે. તેમ જ વાવેતર વખતે ખામણામાં 2 ટ્રોલી સારું કોહવાયેલું છાણીયું ખાતર નાખવું.
શેરડીના સાંઠામાં ખાતર આપવા માટેનું સમય પત્રક (કિગ્રા/એકર)
1) બીજા ખેડાણ પહેલાં-છાણીયું ખાતર 2 ટ્રોલી