AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર લેખકિસાન વાયટી ન્યુઝ
શું તમે જાણો છો કે, DAP,NPK,યુરિયા ખાતરનો ઉપયોગ ક્યારે અને ક્યાં પાક માં કરવો જોઈએ ?
👉 ખેડૂત મિત્રો, આપણે સૌ જાણીયે છીએ કે ખાતર ના અલગ અલગ પ્રકાર હોય છે. ક્યારેક આપણે જુદા જુદા પાક માં પણ એક જ પ્રકાર ના ખાતર નો યુયોગ કરતાં હોઈએ છીએ પરંતુ આ ભૂલ ભરેલ છે અને અંતે તે ખેતી ખર્ચ વધારે છે તો આજ ના કૃષિ જ્ઞાન વિડીયો માં જાણીયે કે ક્યાં ખાતર ક્યાં પાક માં અને ક્યારે આપવા જોઈએ જેથી ખેતી ખર્ચ ઘટાડી શકાય. 👉 સંદર્ભ : કિસાન વાયટી ન્યુઝ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
30
6
અન્ય લેખો