AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શાકભાજી ના ધરું ણી ફેર રોપણી પછીની પહેલી માવજત
એગ્રોસ્ટાર વાર્તાએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
શાકભાજી ના ધરું ણી ફેર રોપણી પછીની પહેલી માવજત
હાઇબ્રીડ શાકભાજી ના ધરું ખુબ નાજુક અને રોગ જીવાત ને ગ્રાહ્ય હોય છે માટે ફેરરોપણી પછી તરત માવજત તેમજ ઘનિષ્ઠ કાળજી માંગી લે છે.
વરસાદ પડવાના થોડા દિવસોમાં શાકભાજી પાકો જેવાકે મરચી ટામેટા અને રીંગણ નું ધરું ફેરરોપણી માટે તૈયાર હોય છે. મોટા ભાગના ધરું ઉગસુક, મૂળ નો કહોવારો, ચુસીયા જીવાત, અને જમીન જન્ય જીવાત થી પીડાય છે. વધુમાં નાજુક છોડ ને વિકાસ તેમજ નવા મૂળ ફોડવા માટે તૈયાર ખોરક ની
96
0
અન્ય લેખો