AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વીડીયોAgri safar
વાહ ભાઈ ! કેળાની છાલમાંથી બનાવો જૈવિક પ્રવાહી ખાતર !
પોટાશ એ મુખ્ય તત્વ માં એક તત્વ છે પણ શું તમે જાણો છો કે કેળા ની છાલ માંથી પ્રવાહી ખાતર બનાવી શકો છો !! કેવી રીતે બને છે આ દ્રાવ્ય ખાતર અને કેટલા પ્રમાણ માં વાપરવું જાણીયે આ વિડીયો માં...!
સંદર્ભ : Agri Safar. આપેલ માહિતી ને લાઈક 👍કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડુ મિત્રો ને અવશ્ય શેર કરો.
76
12
અન્ય લેખો