AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પશુપાલનમહિલા કિસાન
વાહ, પશુ રોગ નું નિદાન હવે ઘરે જ !
પશુ ને હમેશા કઈ ને કઈ બીમારી કે રોગ આવી જતો હોય છે કેટલાક વિસ્તાર માં પ્રાયવેટ પશુ ડોક્ટર દ્વારા વિઝિટ કરાવી નિદાન કરાવવું મોંધુ થતું હોય છે એની સામે કેટલાંક રોગ નું ઘરઘથ્થુ એટલે કે આયુર્વેદ દ્વારા નિદાન કરાવી શકાય છે, તો આ કેવી રીતે કરી શકાય જાણીયે આ વિડીયો. નોંધ: આ ઉપયોગ તમને અનુકૂળ હોય તો જ કરવો. આ માહિતી ફક્ત જાણ માટે જ છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : મહિલા કિસાન આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
30
21