AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વાવાઝોડા🌪️ પછી રાખો આ સાવધાની
હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
વાવાઝોડા🌪️ પછી રાખો આ સાવધાની
બિપરજોય વાવાઝોડું🌪️ ગુજરાત સાથે ટકરાઈને આગળ વધી ગયું છે. તેના લીધે જખૌ પોર્ટ સહિત કચ્છની નજીકના મોટાભાગના વિસ્તારો પર તેની માઠી અસર જોવા મળી રહી છે. 🌪️વાવાઝોડા પછી સાવચેતીના પગલાં 👉વાવાઝોડા પછી નાગરિકોએ તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ જ બહાર નીકળવું. 👉અજાણ્યા પાણીમાંથી પસાર થવું નહીં. 👉ઇજા પામેલાઓને પ્રાથમિક સારવાર આપી દવાખાને ખસેડવા. 👉કાટમાળમાં ફસાયેલાઓનો તાત્કાલિક બચાવ કરવો. 👉ખુલ્લા - છૂટા પડેલા વાયરોને અડકવું નહીં. 👉ભયજનક અતિ નુકશાન પામેલ મકાનોને તાત્કાલિક ઉતારી લેવા. 👉ક્લોરીનયુક્ત પીવાના પાણીનો ઉપયોગ કરવો. 👉ગંદા ભરાયેલા પાણીમાં દવાનો છંટકાવ કરવો વગેરે બાબતોનું ધ્યાન રાખવું. 👉સંદર્ભ : Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
13
0
અન્ય લેખો