જૈવિક ખેતીઇન્ડિયન એગ્રીકલ્ચર પ્રોફેશનલ્સ
લીમડા દ્વારા જંતુનાશક દવા બનાવવાની પદ્ધતિ!
• પહેલા પાકેલ લીંબોળી ના બીજને એકત્રિત કરો.
• આ બીજને ત્રણથી ચાર દિવસ સુધી તડકામાં સારી રીતે સૂકવો.
• પડ ને તોડ્યા વગર તેની છાલ સાફ કરો.
• ત્યારબાદ તેને બારીક રીતે પીસી અને પછી 15 લિટર પાણીમાં પાવડર ઉમેરીને દ્વાવણ તૈયાર કરો.
• આ મિશ્રણને 24 કલાક માટે રહેવા દો. આ પછી, મિશ્રણને સારી રીતે મિક્સ કરો અને સ્પ્રે કરો.
• આ દ્રાવણ દ્વારા પાકમાં આવતાં તમામ પ્રકારના જીવાતોથી બચાવી શકાય છે.
સંદર્ભ: ઇન્ડિયન એગ્રીકલ્ચર પ્રોફેશનલ્સ
આ જૈવિક ખેતીના વિડીયો ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.