AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કીટ જીવન ચક્રતેલંગાણા કૃષિ યુનિવર્સિટી
લીંબુ ના પતંગિયાનું જીવન ચક્ર
લીંબુ નું પતંગિયું એ એક અંત્યંત નુકશાન કરતી જીવાત છે. જે લીંબુ વર્ગીય બાગાયતી પાકને નુકસાન પહોંચાડે છે. મોટી ઈયળ હળવા લીલા રંગની તેમજ છેલ્લા ખંડ ઉપર વૃક્ષ બાજુએ શીંગડા આકારની રચના ધરાવે છે. તેને હંગેરી ઈયળ તરીકે પણ ઓળખાય છે. ઓળખ: ઇંડા: ઇંડાનું આયુષ્ય ૨-૩ દિવસનું હોય છે, તેનો રંગ પીળો અથવા મલાઈ જેવો હોય છે, માદા પતંગિયું મોટે ભાગે નીચલા પાંદડાની સપાટી અને નરમ ડાળી પર ઇંડા મૂકે છે. ઈયળ : ઈયળની અવધિ 8-9 દિવસની હોય છે. કોશેટા અવસ્થા: ઈયળ ની અવધિ એક અઠવાડિયા માં પૂર્ણ થાય છે. પુખ્ત : પુખ્ત જીવાતની અવધિ એક અઠવાડિયા સુધીની હોય છે, તે ગાઢ બદામી રંગના અને તેની પાંખો પર પીળા રંગના નિશાન હોય છે.
નિયંત્રણ: ઈયળો ને હાથેથી વીણીને નાશ કરવો. જૈવિક નિયંત્રણમાં ટ્રાઇકોગ્રામા ઇવાનેસેન્સ અને ટીલેનોમસ પ્રજાતિના ઇંડા અવસ્થાનું પરજીવીકરણ કરતી જોવા મળે છે. સંદર્ભ: તેલંગાણા કૃષિ યુનિવર્સિટી વધુ જાણવા માટે આ વિડિઓ અવશ્ય જુઓ તેમજ લાઈક કરો અને અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં!
33
0