આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
લસણની કલીની માવજત
લસણના કળી ના કોહવારા થી બચવા કળીઓ ને મેન્કોઝેબ અથવા કાર્બેન્ડેઝીમ + મેન્કોઝેબ @ ૨ .૫ ગ્રામ / ૧ કિલો પ્રમાણે વાવેતર કરતા પહેલા માવજત આપવી.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.