આજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
રીંગણ પાકમાં પોષક તત્વની ઉણપ
ખેડૂત નામ: શ્રી. વિજયકુમાર બારીયા
રાજ્ય: ગુજરાત
સલાહ: ચિલિટેડ સૂક્ષ્મ પોષક તત્વ 15 ગ્રામ પ્રતિ 15 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.
આપેલ માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.