AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રીંગણ ના ફળ વિકાસ માટે આપો આ ખાતર !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
રીંગણ ના ફળ વિકાસ માટે આપો આ ખાતર !
🍆રીંગણ ના પાકમાંથી વધુ સારાં ફળ અને વધુ ઉત્પાદન મેળવવા માટે,પાકમાં યોગ્ય પાણી વ્યવસ્થાપન, નીંદણ નિયંત્રણ, રોગ અને જીવાત નિયંત્રણ અને સાથે-સાથે યોગ્ય યોગ્ય ખાતર વ્યવસ્થાપનની જરૂર હોય છે. 🍆 ખાતર વ્યવસ્થાપનમાં પાક વૃદ્ધિના તબક્કે એન: પી: કે 19:19:19 અને ફૂલ અવસ્થા એ 00:52:34 દ્રાવ્ય ખાતર ૭૫ ગ્રામ પ્રતિ લીટર પાણી માં ભેળવી ને પાક પરછંટકાવ કરવો અને ફળ અવસ્થાએ જીબ્રેલિક એસિડ 0.001% @ 200 મિલી પ્રતિ 200 લિટર પાણીમાં ભેળવીને પાક પર છંટકાવ કરવો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
14
5
અન્ય લેખો