સલાહકાર લેખએગ્રોસ્ટાર ઇન્ડિયા
રાયડા ના પાક માં ખાતર વ્યવસ્થાપન !
કોઈ પણ પાક માં ખાતર વ્યવસ્થાપન મહત્વનો ભાગ ભજવે છે. તો આજે જાણીયે રાયડા ના પાક માં કેટલું ખાતર અને ક્યુ ખાતર આપવું હીતાવહ છે. જોઈએ એગ્રી ડોક્ટર ની સલાહ અને કરીયે યોગ્ય ખાતર વ્યવસ્થાપન.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.