AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
રાયડામાં નિંદામણ દૂર કરો, પાક તંદુરસ્ત રાખો !
🌿 ખેડૂત મિત્રો, હવે રાયડાનું વાવેતર થઇ ગયું હશે અથવા કરવાનું ચાલુ હશે પણ વાવેતર બાદ નિંદામણ વધુ થતું હોય છે, અને મજુરની પણ અછત હોય છે, તો નિંદામણ અને પિયતની જાણકારી માટે આ વિડિઓને અંત સુધી જુઓ ! 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
91
28
અન્ય લેખો