આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
રાયડામાં દવાનો છંટકાવનો સમય
રાયડામાં દવાનો છંટકાવનો સમય: રાઇમાં ફુલ અવસ્થાએજંતુનાશકોસાંજના સમયે છાંટો જેથી મધમાખીઓને દવાની ઝેરી અસર ઓછી થાય.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.