AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રાયડાની વાવણી ક્યારે કરશો?
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
રાયડાની વાવણી ક્યારે કરશો?
કૃષિ યુનિ.ની ભલામણ અનુંસાર જો રાયડાની વાવણી તા. ૧૫ થી ૨૫ ઓક્ટોબરની વચ્ચે કરવામાં આવે તો આ પાકમાં આવતી મોલો-મશીનો ઉપદ્રવ ઘણો ઓછો રહે છે. આમ કરવાથી આપણે આ જીવાત માટે કરવા પડતા દવાના છંટકાવ ટાળી શકીએ છીએ અને સાથે સાથે પર્યાવરણને પણ બચાવી શકાય છે. તો ખેડૂત મિત્રો, રાયડાની વહેલી વાવણી ન કરતા ઓક્ટોબરના બીજા પખવાડિયા થાય તે પ્રમાણે આયોજન કરશો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
35
7
અન્ય લેખો