વીડીયોવ્યાપાર સમાચાર
યોગ્ય સમયે કરો નિંદામણ નો નાશ, મળશે વધુ ઉત્પાદન !
બટાકાના પાક માટે નીંદણનું યોગ્ય નિયંત્રણ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે શું તમે જાણો છો નીંદણની હાજરીને કારણે ટૂંકા ગાળાના બટાકા માં કેટલા પ્રમાણમાં ઉત્પાદન ઓછું થાય છે? તો કેવી રીતે નિયંત્રણ કરવું તો ચાલો આ વિષય વિશે વધુ માહિતી મેળવીએ.
સંદર્ભ : વ્યાપાર સમાચાર,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.