AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મુક્ત આશ્રયસ્થાનના ફાયદા
પશુપાલનએગ્રોવન
મુક્ત આશ્રયસ્થાનના ફાયદા
મુક્ત આશ્રયસ્થાનમાં ઢોર, ગાય અને ભેંસ મુક્તપણે ફરે છે. તેથી તેઓ માનસિક તાણથી મુક્ત રહે છે. તેઓ પસંદગી અને જરૂરિયાત પ્રમાણે ઘાસચારો અને પાણી પીવે છે. તેમની કુદરતી આહારની જાળવણી કરવામાં આવે છે તેમની કસરત થાય છે તેમનું સ્વાસ્થ્ય જાળવવામાં આવે છે. તેમની ભૂખ અને ખાવાની ક્ષમતા વધે છે. તેમની ચરબી ઘટે છે અને પ્રજનન ક્ષમતા વધે છે.
• શિયાળા દરમિયાન, ગાય અને ભેંસ વધુ સમય માટે ઘાસચારો ખાય અને વધુ સમય માટે આરામ કરે છે. • તેઓ ચાવે છે. તેથી પોષક તત્વોનું પાચન ક્ષમતા વધે છે. દૂધ ઉત્પાદન માટે પોષક તત્વોનો ઉપયોગ થાય છે. વાછરડાંઓ ઝડપથી વધે છે. • મજુરો અને ઘાસચારા પરના ખર્ચમાં ઘટાડો થાય છે. જીવાણુંરહીત કરવા અને સફાઈ પર વિતાવેલો સમય ઘટે છે. • જરૂરિયાત પ્રમાણે આશ્રયસ્થાનમાં ફેરફાર કરી શકાય છે. આવા આશ્રયસ્થાન વિવિધલક્ષી હોય છે. તેઓ નાના ફેરફારો સાથે તમામ ઋતુમાં ઢોર માટે ઉપયોગ કરી શકાય છે. તેઓ વિસ્તૃત કરવા માટે સરળ છે. • જેમ જેમ ગાય અને ભેંસ છાયામાં મુક્તપણે ફરે છે તેમણે માનસિક તણા થતો નથી. તેઓ તેમની જરૂરિયાત અને પસંદગી મુજબ ઘાસચારો, ખનિજ મિશ્રણ અને પીણું પાણી ખાય છે. તેથી તેમની કુદરતી આહારની જાળવણી કરવામાં આવે છે • જેમ પ્રાણીઓ મુક્તપણે ફરી શકે છે, તેઓને કસરત મળે છે. તેઓ તંદુરસ્ત છે તેમની ભૂખ અને ખાવાની ક્ષમતા વધે છે. તેમના પગના નખ કાપવાની જરૂરત નથી છે. તેમની ચરબી ઘટે છે અને પ્રજનન ક્ષમતા વધે છે. ગાય, ભેંસની ગરમી સરળતાથી ઓળખી શકાય છે. • ચોક્કસ સમયગાળા માટે ક્ષમતા કરતાં 10 થી 15% વધુ પ્રાણીઓ આશ્રયમાં રહી શકે છે. • બાંધકામની કિંમત ઓછી છે નુકસાનની બીક ઓછી રહે છે. • સંશોધન બતાવે છે કે, પરંપરાગત બંધ શેડની સરખામણીમાં, મુક્ત આશ્રેયમાં વાછરડાઓ સારા વધે છે, વૃદ્ધિના તબક્કામાં ખર્ચ, દૂધની ગાય અને ભેંસોનું દૂધ ઉત્પાદન અને દૂધની ગુણવત્તા સારી થાય છે (ચરબી અને ચરબીવગરના સમાવિષ્ટો). ઓપન વેન્ટિલેટેડ શેડમાં, ભેંસના વાછરડાને ઉનાળામાં કઠોર સૂર્યપ્રકાશથી રક્ષણ મેળવે છે, તેથી તેમની પ્રથમ વેતરની ઉંમર 100 દિવસ ઘટે છે અને 150 લિટરથી દૂધનું ઉત્પાદન વધ્યું છે. સંદર્ભ- એગ્રોવન 27ઓક્ટોબર 17
122
1