AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાNakum Harish
મહત્વનો નિર્ણય, પાક ધિરાણ ભરપાઈ કરવાની સમય મર્યાદાને વધારાઈ !
મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના કપરા કાળમાં રાજ્યના ખેડૂતોને પાક ધિરાણની રકમ ચૂકવવામાં રાહત આપતો વધુ એક કિસાન હિતકારી નિર્ણય કર્યો છે. ગુજરાત રાજ્યની નેશનલાઈઝડ, રિજીયોનલ રૂરલ બેંક, સહકારી કે ખાનગી કોઇપણ બેન્કમાંથી ખેડૂતોએ લીધેલા ટુંકી મુદતના પાક ધિરાણ ભરપાઈ કરવાની સમય મર્યાદાની મુદત 30 જૂન સુધી લંબાવવામાં આવી છે. વધુ માહિતી જાણવા માટે જુઓ આ ખાસ વિડીયો અને શેર કરો અન્ય ખેડૂત મિત્રો ને. 👉 સંદર્ભ : Nakum Harish. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો
20
9
અન્ય લેખો