આજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મરચાના પાકમાં ચુસીયા જીવાતનો પ્રકોપ
ખેડૂતનું નામ: શ્રી રૂશી ઘરતે
રાજ્ય: મહારાષ્ટ્ર
સલાહ: ઓકસીડેમટન -મિથાઇલ 25 % ઇસી @400 મિલી પ્રતિ 200 લિટર પાણી મુજબ એક એકરમાં છંટકાવ કરવો.
આ માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.