ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
મરચાંમાં થ્રિપ્સ નો આતંક, કઈ દવા થી કરશો નિયંત્રણ !
🌶 જીવાતનો ઉપદ્રવ દેખાય કે તરત જ પગલાં લઈ લેવા.
🌶 એક વાર ઘર કરી જાય પછી તેને નિયંત્રણ કરવું અઘરુ બનતું હોય છે.
🌶 અઠવાડિયે બે વાર સફેદ કાગળ ઉપર છોડની ડાળી ખંખેરી જીવાત છે કે કેમ તેની ખાત્રી કરી લેવી. 🌶 સામાન્ય દવાથી થ્રીપ્સ જતી ન હોય તો એક વાર સ્પીનેટોરામ 11.7 એસસી દવા 15 મિલિ અથવા થાયોમેથોક્ષામ 12.60% + લેમબ્ડા સાયહેલોથ્રિન 9.50% ઝેડસી દવા 8 મિલિ પ્રતિ 15 લી પાણી પ્રમાણે છંટકાવ કરી અનુભવ મેળવી જૂઓ.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.