સમાચારગુરુ માસ્ટરજી
મફત મળી રહ્યું છે અનાજ ! સરકાર ની ખાસ જાહેરાત !
હાલ ચાલી રહેલ કોરાના મહામારી સમય માં ભારત સરકાર અગાઉના બે મહિના એટલે કે મેં અને જૂન માં મફત અનાજ વિતરણ કરવા જઈ રહી છે. આ સહાય કોઈ એક બે કરોડ માટે નહીં પરંતુ ૮૦ લાખ લાભાર્થીઓને મળવાની છે. શું અનાજ વિતં તમને મળશે ? મળશે તો ક્યાં થી મેળવવું ? તમામ માહિતી જાણીયે આ ખાસ વિડીયો માં અને યોજનાનો લાભ મેળવો.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : ગુરુ માસ્ટરજી.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.