સલાહકાર લેખએગ્રોસ્ટાર ઇન્ડિયા
મગફળી પાક માં પીળાશ ને આ રીતે કરો દૂર !
👉ખેડૂત મિત્રો, મગફળી વાવતા મોટાભાગ ના ખેડૂતો નો પ્રશ્ન હોય છે કે મગફળીમાં પીળાશ. તો આ સમસ્યા કેમ અસ છે અને તેના નિયંત્રણ માટે શું કરવું જોઈએ તે જાણવા માટે આ વિડિઓ અંત સુધી જુઓ !
👉 સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.