આજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મગફળીના સારા ઉત્પાદન માટે સૂક્ષ્મ પોષકતત્ત્વ નો છંટકાવ
ખેડૂતનું નામ: શ્રી. ભરત કાકડીયા
રાજ્ય: ગુજરાત
સલાહ : ચિલિટેડ સૂક્ષ્મ પોષકતત્ત્વ નો @ 20 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો