AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મગફળીના બીજની સારવાર માટે
આજ ની સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મગફળીના બીજની સારવાર માટે
મગફળીની વાવણી કરતા પહેલા બીજની માવજત કરવી ખુબ જ જરૂરી છે. કારણ કે મગફળીના પાકમાં થડ નો સડો આવવાની સમસ્યા ખૂબ વધારે રહે છે. જેના નિયંત્રણ કરવા માટે, કાર્બોક્સિન 37.5% + થાઈરમ 37.5% ડબલ્યુએસ @3 ગ્રામ / કિલો બીજ મુજબ બીજ ઉપચાર કરવો. બીજ ઉપચાર કરતી વખતે બિયારણની છાલ ઉખડી ન જાય તેની ખાસ કાળજી રાખવી.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ _x000D_ આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
168
0