ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ભૂકી છારા રોગ નો કરો ખાત્મો અને વધુ ઉત્પાદન મેળવો !
રાયડા ના પાક માં વાતાવરણ બદલવાના કારણે ભૂકી છારો આવતો હોય છે તો આ રોગ નું કેવી રીતે નિયંત્રણ કરવું સાથે રાઈ માં તેલ ની ટકાવારી કેવી રીતે વધારી શકાય તેના વિષે જાણીયે આ ખાસ વિડીયો માં અને આ વિડીયો અન્ય રાયડાના ખેડૂતો સાથે અવશ્ય શેર કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.