AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ભીંડા ના વિકાસ અને ફૂલ વૃદ્ધિ માટે !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ભીંડા ના વિકાસ અને ફૂલ વૃદ્ધિ માટે !
ભીંડા ના પાકમાંથી વધુ ઉત્પાદન મેળવવા માટે,ભીંડા ના પાકમાં ખાતરોનું યોગ્ય વ્યવસ્થાપન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેની યોગ્ય વૃદ્ધિ અને વિકાસ માટે એનપીકે - 19:19:19 @ 75 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવો. તેના છંટકાવ કર્યા ના 10 દિવસ પછી એનપીકે - 00:52:34 @ 75 ગ્રામ અને 15 ગ્રામ સૂક્ષ્મ પોષકતત્ત્વો પ્રતિ પંપ છંટકાવ કરવો જરૂરી છે.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ આપેલ ખેતી માહિતીને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
27
4
અન્ય લેખો