AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ભીંડામાં ચૂસિયાં જીવાતના નિયંત્રણ માટે કઈ દવાનો છંટકાવ કરશો?
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ભીંડામાં ચૂસિયાં જીવાતના નિયંત્રણ માટે કઈ દવાનો છંટકાવ કરશો?
થાયામેથોક્ષામ ૨૫ ડબલ્યુજી ૪ ગ્રામ અથવા ઇમીડાક્લોપ્રીડ ૭૦ ડબલ્યુજી ૨ ગ્રામ અથવા ફ્લોનિકામીડ ૫૦ ડબલ્યુ.જી. ૪ ગ્રામ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
393
1
અન્ય લેખો